વરસાદથી હાઈવે પર ખાડાના કારણે 3 લેનમાં વાહનોની 12 કલાકથી કતાર

વરસાદથી હાઈવે પર ખાડાના કારણે 3 લેનમાં વાહનોની 12 કલાકથી કતાર

સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ભરૂચ અને સુરત વચ્ચે 35 કિ.મી. કરતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી જ મોતાલી ગામ નજીકથી શરૂ થયેલો જામ છેક સુરતના નાના બોરસરા ગામ સુધી પહોંચ્યો હતો. અંદાજે 35 કિ.મી. લાંબા આ માર્ગ પર સુરત - મુંબઈ તરફ જતા અનેક વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં.

ઓછામાં ઓછા 12 કલાક સુધી ટ્રાફિક જામ
વર્ષો બાદ પુનઃ એકવાર સૌથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અગાઉ ભરૂચ નબીપુરથી લઇ ધામરોડ પાટિયા સુરત સુધી વાહનોની કતાર લાગી હતી. આ દરમિયાન સોમવારના રોજ સર્જાયેલા ટ્રાફિક જામને લઇ સુરત તરફ જતા ભારે વાહનો ઓછામાં ઓછા 12 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા રહ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow