ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં રહેતા યુવકને દ્વારા સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવા છતાં તેને સરકારી નોકરી ન મળતા હતાશ થઈને યુવક દ્વારા ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં રહેતાં હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે સરકારી પરીક્ષા વખતે પણ યુવક તનતોડ મહેનત કરીને પરીક્ષા આપતો હતો. પરંતું તેને સફળતા મળતી ન હતી. ત્યારે યુવક દ્વારા તનતોડ મહેનત કરવા છતાં તેને સફળતા ન મળતા યુવક નિરાશ થઈ જવા પામ્યો હતો. યુવકને સરકારી નોકરી ન મળતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow