તાંબાની વીંટી પહેરીને સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીં તો તૂટી પડશે મુશ્કેલીઓનો પહાડ

તાંબાની વીંટી પહેરીને સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીં તો તૂટી પડશે મુશ્કેલીઓનો પહાડ

વ્યક્તિની કુંડળી અને ગ્રહોની દશાના આધાર પર જ તેને રત્ન અથવા કોઈ પણ ધાતુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ કોઈ ધાતુ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારી કુંડળી કોઈ જ્યોતિષને બતાવો કારણ કે દરેક ધાતુ દરેક વ્યક્તિ માટે લાભદાયી નથી હોતુ. ઘણી કોઈના જણાવ્યા અથવા સુચન બાદ કોઈ વ્યક્તિ ધાતુ ધારણ કરી લે છે. જ્યાર બાદ તેમને ઘણા પ્રકારની નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે આપણે જાણીએ કે તાંબું ધારણ કર્યા પહેલા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પરિસ્થિતિઓમાં તેમને શરીરથી ઉતારીને અલગ કરી દેવું જોઈએ. તાંબુ કયા દેવની ધાતુ છે અને તેને પહેરવાથી શું ફાયદો થશે. આવો જાણીએ...

તાંબુ ધારણ કર્યા પહેલા જણાવી દઈએ કે તાંબુ સૂર્ય દેવની ધાતુ છે. એવામાં જે લોકોનો સૂર્ય કમજોર હોય છે અને સૂર્યને શુભ ફળોની પ્રાપ્તિ માટે તાંબુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

સૂર્ય દેવ એક એવા દેવ છે જે નિયમિત રીતે ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. જણાવી દઈએ કે સૂર્ય દેવને આર્ધ્ય પણ તાંબાના પાત્રમાં જ અર્પિત કરવામાં આવે છે. પરંતુ જો તમે ખરાબ પરિસ્થિતિઓમાં તાંબુ ધારણ કરી લો છો તો તમને તેમને તેનું અશુભ પરિણામ મેળવવું પડી શકે છે. તેના માટે તાંબાના આભૂષણ પહેરવા પહેલા જ અમુક વાતોને જરૂર ધ્યાન રાખો.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તાંબાના આભૂષણ, વીંટી કે કડા વગેરે પહેરીને સ્ત્રીને શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. આમ કરવાથી ખૂબ જ અશુભ પરિણામ મળે છે. જો કોઈ આમ કરે છે તો તેને ઘણા પ્રકારની સમસ્યાઓ ઘેરવા લાગે છે. આટલું જ નહીં વ્યક્તિનું જીવન કષ્ટમય થઈ જાય છે.

આટલું જ નહીં તાંબાની વીંટી ધારણ કર્યા બાદ વ્યક્તિને ખોટા કામ ન કરવા જોઈએ અને ખોટુ ન બોલવું જોઈએ.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow