શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

વાત જ્યારે લવ અને સેક્સની આવે છે ત્યારે મહિલાઓ પોતાનાથી આગળ માને છે. સેક્સ મામલે ઘણી વખત મહિલાઓ માને છે કે તે પુરુષો કરતાં વધુ સારી છે પણ તેમને માલુમ નથી હોતી કે સંભોગ દરમિયાન ઘણી એવી ભૂલ હોય છે જે તે કરી નાંખે છે જેની તેમને જાણ સુદ્ધા હોતી નથી.

કઈ ભૂલો કરે છે મહિલાઓ
-સૌથી સામાન્ય ભૂલ જે મહિલાઓ કરે છે તે છે કે બેડ પર તેઓ ફક્ત પોતાના માટે વિચારે છે તેઓ પાર્ટનર વિશે વિચારતા નથી વાત જો પ્રેમની હોય તો તેમાં એક તરફી પ્રેમ ક્યારેય ન હોવું જોઈએ.‌

-કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને મશીન સમજે છે તેઓ માને છે કે જ્યાં સુધી તે પોતે સેક્સની ચરમ સીમા પર નહીં પહોંચે ત્યાં સુધી તેનો પાર્ટનર તેની સાથે ઈન્ટિમેટ રહેવો જ જોઈએ. જ્યારે ખરેખરમાં મહિલાઓની અપેક્ષા પુરુષો ઝડપથી ચરમસીમા પર પહોંચી જાય છે એટલે ઘણી વખત સેક્સ પુરુષો માટે બોઝ બની જાય છે.‌

-મહિલાઓ સેક્સ માટે પહેલથી તૈયાર થતી નથી તેથી તેમને આવા સંબંધો માટે ઉત્તેજિત કરવામાં સમય લાગે છે.‌

-જે મહિલાઓ તેમના શરીરના અગમ્ય વાળો હટાવતી નથી. તેઓ ખરેખરમાં યૌનક્રિયામાં પુરુષોને મઝા કરાવી શકતા નથી તેથી પુરુષોનું મન સેક્સ માટે માનતું નથી.

-ઘણી વખત મહિલાઓ તેમના પાર્ટનર સામે કપડાં કાઢતા શરમાતી હોય છે તે પોતાને ચાદરથી ઢાંકવાનો પ્રયાસ કરતી હોય છે પણ ખરેખરમાં જો આપ પાર્ટનરની સામે કપડાં બદલશો તો તે વધુ ઉત્તેજિત થશે.

-પુરુષ પાર્ટનરને ત્યારે વધુ સારુ લાગે છે જ્યારે આપ તેના શરીર પર કોમળ સ્પર્શ કરો છો. ઉત્તેજનામાં આકર આક્રમક સ્પર્શ કે અંગોને દબાવવું તેમની યૌન ઈચ્છા ઓછી કરી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow