આ 6 કારણોના લીધે સેક્સલાઈફ એન્જોય નથી કરી શકતી મહિલાઓ

આ 6 કારણોના લીધે સેક્સલાઈફ એન્જોય નથી કરી શકતી મહિલાઓ

મહિલા જે સંબંધમાં હોય અને તેમાં જો પ્રેમ, સ્નેહ અને સન્માનમાં ઘટાડો આવી જાય તો ફિઝીકલ ઇંટીમેસી વિશે વિચારવાનું બંધ કરી શકે છે. અને જો તે તેમાં સામેલ થઇ પણ જાય તો તેને બિલકુલ એન્જોય નથી કરતી.

ભારતમાં મોટા ભાગની મહિલાઓને ઘરનાં કામની જવાબદારી સંભાળવાની રહે છે. જેથી તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર અસર પડે છે. થાક લાગવી જેવી સમસ્યાઓનાં કારણે સેક્સ માણવું મુશ્કેલ કામ હોઈ શકે છે.જો પાર્ટનર ફક્ત શારીરિક સંબંધ બાંધવા માટે જ તેમની પાસે આવતા હોય તો મહિલાઓ ભાવનાત્મક રૂપે તેનાથી દૂર થવા લાગે છે. એવામાં શારીરિક સંબંધમાં મહિલાઓ એન્જોય કરી શકતી નથી.

મહિલાઓની બીજી મોટી સમસ્યા છે કે મહિલાઓ પોતાના લૂકને લઈને ખૂબ સેન્સેટીવ હોય છે. જો પાર્ટનર પ્રેમની અભિવ્યક્તિ ન કરે તો મહિલાઓ પોતાની બોડીને લઈને કોન્ફિડન્સ ગુમાવી શકે છે. આ સિવાય વધેલું વજન પણ મહિલાઓને ટેન્શનમાં મૂકી શકે છે. એવામાં તે સેક્સ દરમિયાન અનુકુળ રહી શકતી નથી. શારીરિક સુખ પણ તે મેળવી શકતી નથી.

પાર્ટનર વચ્ચે સૌથી મહત્વની વસ્તુ છે કોમ્યુનીકેશન. જો બંને એકબીજાને એકમેકની પસંદ-નાપસંદ શેર કરતા નથી તો માત્ર સેક્સ નહીં અન્ય વસ્તુઓમાં પણ સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ભારતની મહિલાઓ પોતાના પાર્ટનરને કહી જ નથી શકતી કે સેક્સ દરમિયાન તેમને કઈ વસ્તુ ગમે છે અને શું નથી ગમતુ. એવામાં ના ગમતી વસ્તુ કરવી પડે તો મહિલાઓ ચરમસીમા સુધી જાતીય સુખ માણી ન શકે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow