શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

કેઆરકેએ પઠાણને લઇને કર્યો મોટો દાવો

શાહરૂખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યાં છે. વિવાદ હોવા છતા પ્રશંસકો કિંગ ખાનને મોટા પડદા પર જોવા માટે આતુર છે. પરંતુ ફિલ્મની રીલીઝ પહેલા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેએ પઠાણને લઇને મોટો દાવો કર્યો છે.

પઠાણને લઇને કેઆરકેએ શું કહ્યું?

શાહરૂખ ખાનના પ્રશંસકો જેટલી આતુરતાપૂર્વક ફિલ્મ પઠાણની રાહ જોઇ રહ્યાં છે. આ દરમ્યાન કેઆરકેએ દાવો કર્યો છે કે નિર્માતાએ પઠાણને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, કેઆરકેનો એવો પણ દાવો છે કે શાહરૂખની ફિલ્મનુ ટાઈટલ પઠાણ પણ બદલવામાં આવશે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં લખ્યું, આ કન્ફર્મ છે કે પઠાણ ટાઈટલ હવે રહ્યું નથી. ઓરેન્જ બિકિની પણ રહેશે નહીં. નિર્માતાએ ફિલ્મની રીલીઝ તારીખને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર જાહેરાત આજે અથવા કાલે થઇ શકે છે.

આખરે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે?

કેઆરકેના દાવાએ શાહરૂખ ખાનના પ્રશંસકોને નિરાશ કરી દીધા છે. પરંતુ કેઆરકેના દાવામાં કેટલી હકીકત છે, તે કહેવુ મુશ્કેલ છે, કારણકે પઠાણને લઇને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આ તો આવનારો સમય જ કહેશે કે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow