મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે પ્રવેશ કરતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પૂજા-પ્રાર્થનાનું સંપૂર્ણ ફળ મળશે

મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે પ્રવેશ કરતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પૂજા-પ્રાર્થનાનું સંપૂર્ણ ફળ મળશે

હિંદૂ ધર્મમાં મંદિર જવા અને ભજન-પૂજન કરવાની પરંપરા છે. આવું કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોને રોજ મંદિર જવા અને ખૂબ પૂજા-પ્રાર્થના કર્યા બાદ પણ ફળ નથી મળતુ.

તેના પાછળનું કારણ છે મંદિર જવાના અમુક નિયમ, જેનું પાલન કરવું જરૂરી છે. ત્યારે જ દેવી-દેવતાઓની કૃપા થાય છે. આવો જાણીએ મંદિર જતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી

મંદિર જતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
મંદિરમાં માન પહેલા પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાંરે જ ત્યાની સકારાત્મક ઉર્જા તમે લઈ શકશો. તેના માટે શરીર અને કપડાને સાફ-સુથરા રાખવાની સાથે મનનું સાફ હોવું પણ જરૂરી છે. એટલે અહંકાર, ખરાબ વિચાર ત્યાગ કરીને જ મંદિરમાં પ્રવેશ કરો.

સીડીઓને સ્પર્શ કરી પ્રણામ કરી પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાની ભાવના છે. જ્યારે તમે ભગવાનની શરણમાં જાઓ તો તમારી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને મનોકામના પુરી થશે.

ભગવાનને કરો ધન્યવાદ
ભગવાનને સૌથી પહેલા ધન્યવાદ કરો. તમારા જીવનમાં જે પણ કંઈ છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરો. ત્યાર બાદ તમે જે ઈચ્છો છો તેને મેળવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જીવનમાં બધુ મેળવવા માટે સૌથી વધારે જરૂરી છે એ વસ્તુઓ માટે સતત આભાર વ્યક્ત કરવો. જે તમારા જીવનમાં પહેલાથી હાજર છે. પથી તે ઘર-ગાડી, નોકરી-વ્યવસાય, સ્વાસ્થય હોય કે પરિવાર અથવા સંબંધ હોય.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow