ઉત્તરપ્રદેશ પોલીસે 74 રોહિંગ્યાની ધરપકડ કરી

ઉત્તરપ્રદેશ પોલીસે 74 રોહિંગ્યાની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશની એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે (ATS) રવિવારે રાતે 74 રોહિંગ્યા મુસલમાનોને ઝડપી પાડ્યા હતા. મોડી રાતે ગાઝિયાબાદ, મથુરા સહિતના 6 જિલ્લામાં છાપા મારવામાં આવ્યા હતા. સૌથી વધારે 31 રોહિંગ્યા મથુરાથી ઝડપાયા હતા. આ બધા બાંગ્લાદેશ સરહદને ગેરકાયદે પાર કરીને ભારતમાં આવ્યા હતા અને કોઈના ધ્યાને ન અવાય એટલા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મથુરા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. ઉત્તર પ્રદેશમાં રોહિંગ્યા સામે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે.

આઠ કલાક સુધી ચાલ્યું ઓપરેશન
પોલીસ ટીમ રાતે 2 વાગ્યે રોહિંગ્યા રહેતા હોવાની શંકા હતી ત્યાં પહોંચી હતી. તેમના દસ્તાવેજો વગેરેની તપાસ કરવાની કામગીરી 8 કલાક ચાલી હતી. એ પછી ભારતમાં ગેરકાયદેસર ઘૂસ્યા હોવાનું સાબિત થતા તેમને પકડી લેવાયા હતા. એસપી સિટી માર્તંડ પ્રકાશસિંહે કહ્યું હતું કે 40 લોકોની ધરપકડ કરાઈ છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow