વધતા યુરિક એસિડથી પરેશાન છો? ડાયટમાં એડ કરો આ ડ્રાય ફ્રૂટ્સ, મળશે તરત આરામ

વધતા યુરિક એસિડથી પરેશાન છો? ડાયટમાં એડ કરો આ ડ્રાય ફ્રૂટ્સ, મળશે તરત આરામ

કાજુમાં પોટેશિયમ, ફાઈબર અને વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે, જેના કારણે યુરિક એસિડ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી તમે ત્રણ કાજુ દરરોજ ખાઈ શકો છો.

‌ અખરોટને એક સુપરફૂડ કહેવામાં આવે છે. તેથી તેમાં એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. આ બધા યુરિક એસિડને શરીરની બહાર નિકાળવામાં મદદ કરે છે.

બદામ હેલ્થ માટે ખૂબ ગુણકારી હોય છે. તો મગજને તેજ કરવાની સાથે-સાથે યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

બ્રાઝીલ નટ્સમાં પૂરતી માત્રામાં સેલેનિયમ હોય છે, જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો તમે તેનુ સેવન કરી શકો છો.

અળસીના બીજ જરૂરી ફેટી એસિડથી ભરપૂર માત્રામાં હોય છે. એવામાં અળસીના બીજનુ સેવન કરો છો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow