દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

ગુલાબના ફૂલના આ નુસ્ખા અજમાવો, આર્થિક તંગીમાંથી મળશે છૂટકારો

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગ્રહોને શાંત અને મજબૂત કરવા માટે કરવામાં આવે છે.  

ગુલાબનુ ફૂલ ઘરને મહેકાવે તો છે જ પરંતુ તેની સાથે જોડાયેલા નુસ્ખા અને જ્યોતિષ ઉપાય પણ વિશેષ લાભ અપાવે છે.  

ધનલાભ અને સફળતા પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ અત્યંત ફળદાયી હોય છે. માનવામાં આવે છે કે ગુલાબના આ નુસ્ખા મનોકામનાની પૂર્તિ પણ કરે છે.  

ગુલાબના આ નુસ્ખાને અજમાવીને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવી શકાય છે. આવો જાણીએ ગુલાબના ફૂલ સાથેના આ ખાસ ઉપાયો અંગે.

ગુલાબના ફૂલના ચમત્કારિક નુસ્ખા

  1. મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલીને એક લાલ કપડામાં બાંધી લો. ઘરના મંદિરમાં આ પોટલીને એક અઠવાડિયા માટે મુકી દો. ત્યારબાદ તમે ગણેશજીની આરાધના કરો. એક અઠવાડિયા બાદ તેને ઉપાડીને ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે.
  2. જ્યોતિષ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ગુલાબના ફૂલમાં કપુરનો એક ટુકડો રાખીને સાંજના સમયે તેને પ્રગટાવી દો. હવે આ ફૂલને દેવી માંને ચઢાવો. આમ કરવાથી દેવાની સમસ્યા દૂર થઇ શકે છે.
  3. જો તમારું કામ વારંવાર અટકી જાય છે તો તેના માટે પાંચ પૂનમ સુધી ત્રણ ગુલાબ અને ત્રણ બિલિને જળમાં પ્રવાહિત કરવા જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી તમારા બધા બગડેલા કામ અટકવા લાગે છે.
  4. દેવા મુક્તિ માટે શુક્રવારના દિવસે એક સફેદ કપડાનો ચારો અને ગુલાબના ફૂલ બાંધી દો. હવે ગુલાબના આ દળને જળમાં પ્રવાહિત કરી દો. તમને પોતાની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
  5. 11 મંગળવાર સુધી બજરંગબલીને 11 ફૂલ ચઢાવવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને સર્વે મનોકામના પૂરી કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow