ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ 14 હજાર એન્જિનમાં ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવા માટે ખુરશીની. 12 કલાક તો ક્યારેક 14 કલાક ખડેપગે ડ્યૂટી કરવી પડે છે.

એક હજારથી વધુ મહિલા લોકો પાઈલટને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. માત્ર 97 એન્જિનમાં ટોઈલેટ છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે પાઈલટને જવાબદાર ઠેરવે છે, તેમની ખામીઓ શોધે છે, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. દુર્ઘટના બાદ અધિકારીઓનું ધ્યાન આ સમસ્યાઓ તરફ જાય છે. થોડા દિવસો સુધી સુધારવાના પ્રયાસો થાય છે, પછી સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે.

2016માં માનવ અધિકાર પંચે એન્જિનમાં એસી અને ટોઈલેટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. રનિંગ સ્ટાફ તરફથી 9 કલાકથી વધુ સમય સુધી ડ્યૂટી ન લેવાની ગાઈડલાઈન આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow