બિહારમાં 50 રૂપિયા માટે ટોલ કર્મીની હત્યા

બિહારમાં 50 રૂપિયા માટે ટોલ કર્મીની હત્યા

બિહારમાં ભોજપુર ટોલ નાકા પર તહેનાત ઉત્તર પ્રદેશના એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 50 રૂપિયાની ચોરી કરી હતી. જો કે, મૃતકના પિતા સૂર્ય નારાયણ સિંહનો દાવો છે કે તેમના પુત્રની હત્યા નાકા પર તહેનાત હરિયાણાના બાઉન્સરોએ કરી હતી. તે એટલા માટે પણ કારણ કે તેઓ ગોંડાના હતા, કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજોના વિવાદમાં બ્રિજભૂષણનો પક્ષ લેતા હતા.

અગાઉ મૃતક યુવકના ભત્રીજા દિલીપ કુમાર સિંહે પણ કહ્યું હતું કે 4-5 દિવસ પહેલાં બળવંત અને બાઉન્સરો વચ્ચે કુસ્તીબાજોને લઈને ઝઘડો થયો હતો. બળવંતે મને તેના વિશે જણાવ્યું. તે લોકોએ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ હુમલો કર્યો હતો.

કર્મચારી બલવંત સિંહ યુપીનો રહેવાસી હતો અને ભોજપુરના કુલહડિયા ટોલ પ્લાઝા પર કામ કરતો હતો. આ ટોલ પ્લાઝા હરિયાણાની રણછોડ ઈન્ફ્રા ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow