TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ આ અંગે એક પત્ર પણ જારી કર્યો છે. ટીએમસીએ પત્રમાં લખ્યું છે કે, જ્યારે પાર્ટીનું પ્રતિનિધિમંડળ તેમની ઓફિસમાં તેમને મળવા ગયું ત્યારે તેમને ખોટી માહિતી આપવામાં આવી હતી. તેમના અંગત સચિવે તેમને કહ્યું કે તેઓ બિહાર જવા રવાના થયા છે, જ્યારે તેઓ હજુ દિલ્હીમાં હતા.

જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે 5 એપ્રિલે કેન્દ્રીય મંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારની મનરેગા સહિતની યોજનાઓ હેઠળની બાકી રકમ મુક્ત કરવાની માગ સાથે કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ મંત્રીને મળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં તેમણે મંત્રાલયમાં હાજર અધિકારીઓને પોતાની માગણીઓનું મેમોરેન્ડમ આપ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow