દુનિયાને ખતમ કરી નાખશે વાયરસ ! બે સ્ટ્રેનથી જન્મેલો, અતિ ચેપી નવો વેરિયન્ટ મળતાં સનસની

દુનિયાને ખતમ કરી નાખશે વાયરસ ! બે સ્ટ્રેનથી જન્મેલો, અતિ ચેપી નવો વેરિયન્ટ મળતાં સનસની

દુનિયાનાં કેટલાક ભાગોમાં કોરોનાનાં નવા-નવા વેરિયન્ટ મળી આવ્યાં છે. હાલમાં જ કોરોનાનો એક નવો વેરિયન્ટ ક્રેકેન મળી આવ્યો છે. આ ક્રમમાં આજે શનિવારે સાઉથ આફ્રિકામાં કોરોનાનાંનવા વેરિયન્ટ ઓમિક્રોનનો જ XBB.1.5 વેરિયન્ટ છે જેને ક્રેકેન નિકનેમ આપવામાં આવ્યું છે. US સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ટ પ્રિવેન્શન (CDC)નાં આંકડાઓ અનુસાર અમેરિકામાં 41% મામલા માટે ક્રેકેન વેરિયન્ટ જ જવાબદાર છે.

ભારત સહિત લગભગ 28 દેશોમાં હાજર

કોરોનાનાં ક્રેકેન વેરિયન્ટ સૌથી વધુ ફેલાવાવાળો વેરિયન્ટ છે જે 2 અલગ-અલગ BA.2 સ્ટ્રેન્સથી પેદા થયેલ છે. તે હાલમાં અમેરિકા સહિત ઘણા બીજા દેશોમાં ફેલાઈ રહ્યો છે. ક્રેકેનની હાજરી ભારત સહિત લગભગ 28 દેશોમાં છે અને સાઉથ આફ્રિકામાં પણ શામેલ છે.

WHOએ આપી જાણકારી
વિશ્વ સ્વાસ્થય સંગઠનમાં કોવિડ-19 ટેકનિકી પ્રમુખ મારિયા વાન કેરખોવે જાણકારી આપી હતી કે XBB.1.5 કોરોના મહામારી દરમિયાન મળી આવ્યું હતું અને અત્યાર સુધીનો સૌથી વધુ ઝડપે ફેલાઇ રહેલો સબ-વેરિયન્ટ બની ગયો છે. આ નવા વેરિયન્ટની ફેલાવાની ક્ષમતાને લઈને કેટલાક લોકોએ તેને ક્રેકેન વેરિયન્ટનું નામ આપ્યું હતું. જો કે અત્યાર સુધી XBB.1.5 અને અન્ય વેરિયન્ટથી થનારા મામલાને વચ્ચે તપાસ કરતાં કોઈ ખાસ તફાવત મળી આવ્યો નથી પરંતુ WHO આવનારા દિવસોમાં વેરિયન્ટનાં જોખમ પર એક અપડેટ બહાર પાડવાની યોજના બનાવી રહી છે.

ચીનમાં ક્રેકેન વેરિયન્ટને લઈને સૂચના નહીં
આ નવા વેરિયન્ટનાં વિષે ગયાં વર્ષે 27 ડિસેમ્બરનાં માહિતી મળી હતી જ્યારે સ્ટેલેનબૉશ યૂનિવર્સિટીનાં રિસર્ચર્સે ભેગાં મળીને વેરિયન્ટને જિનોમ સિક્વેન્સિંગ કરી હતી. આ વાતની જાણકારી યૂનિવર્સિટીમાં એક જીન સિકવેન્સિંગ સંસ્થાનનાં પ્રમુખ ટુલિયો ડી ઓલિવેરાએ આપી હતી. અત્યાર સુધઈ આ વેરિયન્ટની માહિતી અંગે કોઈ સૂચન ચીનમાં મળેલ નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow