સમાજમાં પ્રસિદ્ધિની ભૂખ યુવાનોને સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે!

સમાજમાં પ્રસિદ્ધિની ભૂખ યુવાનોને સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે!

ઈન્ટરનેટના ઉપયોગનો અભ્યાસ કરનારા નિષ્ણાતો જણાવે છે કે સોશિયલ મીડિયા પરની માહિતી એક ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન કરે છે. જેના કારણે લોકો સોશિયલ મીડિયાના બંધાણી બની રહ્યા છે.યુઝર્સ સોશિયલ મીડિયા પરની દરેક માહિતીને પોતાના વિશેની માહિતી સાથે સરખાવે છે. તેઓ એ જાણવા ઉત્સુક છે કે તેઓ સમાજમાં કયા સ્તરે ફિટ થઈ શકે છે.

વેસ્ટ હાર્ટફોર્ડ, કનેક્ટિકટના મનોવિજ્ઞાની ડેવિડ ગ્રીનફિલ્ડનું કહેવું છે કે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં ઈનામ મળવાની આશા પણ જગાવે છે. જો કે, આ ક્યારે થશે તે અણધારી છે. સોશિયલ મીડિયાના વ્યસની બનવાનું સૌથી અગત્યનું અને સામાન્ય કારણ એ છે કે તે અન્ય લોકો સાથે જોડાવા માટે એક સરસ રીત છે. માણસ તરીકે આપણે કુદરતી રીતે સામાજિક છીએ. આપણા શારીરિક, ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે સામાજિક જોડાણો પણ મહત્ત્વપૂર્ણ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow