ત્રણ દિવસથી પરિજનો નથી સ્વીકારી રહ્યા યુવકનો મૃતદેહ, રાજસ્થાન-ગુજરાત બે રાજ્યોની પોલીસ મૂંઝવણમાં

ત્રણ દિવસથી પરિજનો નથી સ્વીકારી રહ્યા યુવકનો મૃતદેહ, રાજસ્થાન-ગુજરાત બે રાજ્યોની પોલીસ મૂંઝવણમાં

મહેસાણામાં રાજસ્થાનના યુવકનો મોત થયો છે જેને લઈ હત્યાના આક્ષેપ સાથે યુવકના પરિવારજનોઓ વિરોધ કરી રહ્યાં છે. જે યુવક પર શિવગંજમાં હુમલો થયો હતો ત્યારબાદ હુમલામાં ઘાયલ યુવકને મહેસાણા ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયો હતો.

રાજસ્થાનના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ
મહેસાણામાં રાજસ્થાનના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુવક પર શિવગંજમાં હુમલો થયો હતો. યુવકના મૃતદેહને ત્રણ દિવસથી ન સ્વીકારી પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને લઇ જવા પરિવારની માગ
યુવકના પરિવારજનોની માગ છે કે, પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને આપવામાં આવે જેને લઈ ત્રણ દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટમોર્ટમને લઇ પરિવાર અને પોલીસ આમને-સામને છે. રાજસ્થાન અને સ્થાનિક પોલીસ હોસ્પિટલમાં હાજર છે તેમજ અસમંજસમાં મુકાઈ છે કે, એક તરફ હત્યાનો આક્ષેપ તેમજ હુમલા બાદ મોત થયો છે જેને લઈ પોસ્ટમોર્ટમ અતિ મહત્વનો હોય છે જ્યારે બીજી તરફ પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને લઈ જવા પરિવાર માંગ કરી સાથે વિરોધ કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow