મિશન વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા

મિશન વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

હવે ટીમ ઈન્ડિયાનું મિશન વન-ડે વર્લ્ડ કપ પર છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર યોજાવવાનો છે. ટીમ ઈન્ડિયાએ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતની ધરતી પર જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને 28 વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે આ વખતે ખૂબ જ તૈયારી કરવી પડશે. કારણ કે ટીમ ઈન્ડિયાના ચાહકો આ વખતે ફરી રસ્તાઓ પર ઉતરીને વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરવા માગે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow