ટીમ ઈન્ડિયા અઢી કલાકમાં જ ઓલઆઉટ, પિચ પર સવાલ

ટીમ ઈન્ડિયા અઢી કલાકમાં જ ઓલઆઉટ, પિચ પર સવાલ

નાગપુર પછી હવે ઈન્દોરની પિચને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. એક્સપર્ટ આને એવરેજ રેટિંગ આપી રહ્યા છે. કારણ કે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માત્ર અઢી કલાકમાં જ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બેટર્સ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સની સામે ટકી શક્યા નહોતા.

હકીકતમાં, પિચને ડ્રાઇ રાખવામાં આવી અને સ્પિન ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. પિચ પર 4.8 ડિગ્રીનો ટર્ન જોવા મળ્યો હતો. આ નાગપુરમાં 2.5 ડિગ્રી હતો. પહેલી ટેસ્ટનિ પિચને લઈને પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યું હતું કે નાગપુરની પિચ ટેસ્ટ રમવાને લાયક નથી.

પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર મેથ્યૂ કુહનેમને 5 વિકેટ અને નાથન લાયનને 3 વિકેટ મળી હતી. તો ટોડ મર્ફીને 1 વિકેટ મળી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. ટૂંકમાં મોટાભાગની વિકેટ્સ સ્પિનર્સના ખાતામાં ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow