રાજકોટ 115 સ્થળે GSTના દરોડામાં 98 કરોડની કરચોરી ઝડપાઈ!

રાજકોટ 115 સ્થળે GSTના દરોડામાં 98 કરોડની કરચોરી ઝડપાઈ!

તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ કૌભાડને નાથવા માટે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડિપાર્ટમેન્ટે 41 બોગસ પેઢીઓમાંથી રૂ. 500 કરોડ કરતા વધારેના ટર્નઓવર ઝડપી પાડ્યા છે. રાજ્યવ્યાપી કુલ 115 જગ્યાએ દરોડા પાડીને કુલ રૂ. 98 કરોડની કરચોરી ઝડપી પાડી છે. અધિકારીઓ આ પેઢીઓ પાસેથી જે જેમને બિલો લીધા છે તેમની તપાસ શરૂ કરી છે. જેના કારણે આ આંકડો હજી વધી શકે છે.

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિ ટેકસ (એસજીએસટી)ને બોગસ બિલિંગ કૌભાડમાં રાજ્યમાંથી 41 બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાંથી 9, ભાવનગરમાંથી 3 રાજકોટમાંથી 1 અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી છે. આ કૌભાંડમાં કુલ રૂ. 500 કરોડ કરતા વધારેનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું છે. આ પેઢીઓ દ્વારા કુલ રૂ. 98 કરોડની આઇટીસી પાસઓન કરીને કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ડોક્યુમેન્ટની તપાસ ચલાવામાં આવી રહી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow