રાજકોટમાં એકલતાનો લાભ લઈ સગીર વયની બહેન સાથે ભાઈએ દુષ્કર્મ આચર્યું

રાજકોટમાં એકલતાનો લાભ લઈ સગીર વયની બહેન સાથે ભાઈએ દુષ્કર્મ આચર્યું

સમાજમાં વધુ એક કલંક રૂપ ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન પર એકલતાનો લાભ લઈ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન સાથે દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બોટાદ જિલ્લાના અને હાલ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પુત્ર વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે 5 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેમના લગ્ન થયા બાદ પ્રથમ પત્નીનું અવસાન થયાના દોઢ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન જીવનમાં સંતાનમાં એક પુત્ર અને બીજા લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે જેની ઉંમર 17 વર્ષ અને 1 માસની છે.

મને થોડા સમયથી પગમાં દુખાવો થતા રાજકોટ અને ભાવનગર બે જગ્યાએ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા તબીબોએ ગોળાના ઓપરેશન કરાવવાની સૂચના આપી હતી દરમિયાન અમે ભાવનગર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને હું પત્ની પુત્ર અને પુત્રી ઓપરેશન કરાવવા ભાવનગર ગયા હતા. બાદમાં પત્ની પુત્ર અને પુત્રી રાજકોટ આવ્યા હતા. એ પછી 9 જુલાઈ થી 27 જુલાઈ દરમિયાન અમારા રાજકોટના ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા હતા અને પત્ની મારી દેખરેખ માટે અમારા વતન બોટાદ જિલ્લામાં આવી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow