રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં આઝાદીના લડવૈયાના જીવન ચરિત્ર રજૂ થયા, ઠેરઠેર ધ્વજવંદનનું આયોજન
શહેરભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરભરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળી હતી. ખોડલધામ મંદિરે તિરંગાનો વિશેષ શણગાર કરાયો હતો
શહેરભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરભરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળી હતી. ખોડલધામ મંદિરે તિરંગાનો વિશેષ શણગાર કરાયો હતો
રાજકોટમાં કાતિલ ઠંડીનો દોર બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે રાજકોટ 8.7 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન
દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ઘરનું ઘર મળે જો કે આ માટે સરકાર દ્વારા પણ આવાસ યોજના મારફત લાભાર્થીઓને ઘર આપવામાં આવે છે પરંતુ રાજકોટમાં એક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં BUT (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની મિટિંગ મળી હતી. આ બે
શહેરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેવાની ઘટના સમયાંતરે બને છે. ત્યારે વધુ બે ઘટના બની હતી, જેમાં છોટુનગરમાં રહેતી મિઝોરમની યુવતીને તેની મોટી બહેને ફરવા જવાની ના કહેતા