STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

પ્રસંગમાં ભત્રીજાએ કાકાનો કાઠલો પકડી ‘આજે તો મારી જ નાખવો છે’ કહી ગાળો આપી ધમકી દીધી

રાજકોટના વાણીયાવાડી શેરી નં. 2માં શ્રીજી જાંબુની સામે વૃંદાવન ખાતે રહેતાં અને નિવૃત જીવન જીવતાં ભરતભાઇ દાનાભાઇ લોખીલ મહિકા ગામની પાસે

ધો.10માં માસ પ્રમોશન, 6 લાખ વિદ્યાર્થી પ્રથમવાર ધો.12ની બોર્ડની પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 14 માર્ચથી લેવાનાર બોર્ડની પરીક્ષાને આડે હવે 29 દિવસ જ બાકી રહ્યા છે. શિક્ષણ બોર્ડ, શાળાઓ અને