જિલ્લાની 50 આંગણવાડીનું પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નવીનીકરણ કરાયું

આંગણવાડીને બાળ ઘડતરનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શાળાઓ સ્માર્ટ થઇ રહી છે ત્યારે આંગણવાડીને પણ હા

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે મહત્ત્વનો ચુ

મુખ્યમંત્રી આજે બાલાજી મંદિરમાં સફાઇ કરી અભિયાનનો પ્રારંભ કરાવશે

ગુજરાત ભાજપ દ્વારા શનિવારથી ધર્મસ્થાનોમાં રાજ્યવ્યાપી મહાસફાઇ અભિયાન શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટના બાલાજી

પુનિતનગરમાં પાર્ક ખાનગી બસમાંથી તસ્કરો 300 લિટર ડીઝલ ચોરી ગયા

રાજકોટ શહેરના પુનિતનગરમાં પાર્ક કરાયલી ખાનગી બસની ટેન્ક ખોલી તસ્કરો રાત્રીના 300 લિટર ડીઝલ ચોરી કરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તેમજ લક્

મુંબઇના વેપારીએ 14 લાખનું જીરું ખરીદી 4 લાખ આપી ઠગાઇ કરી

વિશ્વાસ ઉપર ઉધારીમાં વેપાર ધંધા કરતા વેપારીઓને માલ વેચ્યા બાદ નાણાં નહિ મળવાથી કડવા અનુભવ થતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે. વધુ એક બનાવમા