ચારધામ યાત્રા પર કુદરતી આફતની આગાહીનો ઓછાયો - ટુર ઓપરેટરને પેકેજ રદ કરવાના ફોન વધ્યા

તુર્કીયે-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. એવામાં હવે ભારતમાં ઉત્તરાખંડમાં પણ તુર્કીયે

ખાંભા પંથકમાં 3 થી 6 કિલોમીટરની ઉંડાઇ પર ચાલે છે ભૂગર્ભીય હલચલ

અમરેલી પંથકમા ભુગર્ભીય હલચલ વધુ તેજ બની છે. ખાસ કરીને ખાંભા સાવરકુંડલાની બોર્ડર પર આજે સવારે માત્ર અઢી કલાકના સમયગાળામા ભુકંપના પાંચ આંચકા અનુભવાયા