આજથી સ્પેમ કૉલ અને એસએમએસ બંધ

આજથી સ્પેમ કૉલ અને એસએમએસ બંધ

ટ્રાઈએ ગ્રાહકોને અનિચ્છિનિય એટલે કે સ્પેમ કૉલ અને મેસેજ ના મળે એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. દેશની ત્રણેય અગ્રણી સર્વિસ પ્રોવાઈડર કંપની જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ સ્પેલ કૉલ રોકવા માટે પોતાની સિસ્ટમમાં ફિલ્ટર લગાવી દીધા છે. આ કંપનીઓનો દાવો છે કે, એઆઈની મદદથી સ્પેમ મેસેજ અને કૉલ નેટવર્કમાં જ બ્લોક થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ કંપનીઓને 30 એપ્રિલ ડેડલાઈન આપી હતી. ટ્રાઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ દિશામાં કંપનીઓની ટ્રાયલ રન સફળ રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો અત્યાર સુધી આપણને મોબાઈલ પર કૉલ આવ્યા પછી ખબર પડતી હતી કે, આ તો સ્પેમ કૉલ હતો. પછી આપણે તે નંબર બ્લોક કરી શકતા. જોકે, હવે તે નંબર નેટવર્ક પર પહેલેથી જ બ્લોક થઈ જશે અને કૉલ આપણા સુધી પહોંચશે જ નહીં.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow