બાળકો સાથે સૂવું અસ્તિત્વ અને લાગણી માટે ખૂબ જરૂરી

બાળકો સાથે સૂવું અસ્તિત્વ અને લાગણી માટે ખૂબ જરૂરી

દરેક માતા-પિતા મધ્યરાત્રિમાં બાળકોના પથારીમાં આવીને જગાડવાના અહેસાસને જાણે છે. પરંતુ આવું કેમ છે કે બાળકો આપણી સાથે સૂવા માંગે છે? વૈજ્ઞાનિક રીતે માણસોને અસ્તિત્વ, ઉત્સાહ અને સ્નેહ માટે બાળકો સાથે સૂવું જરૂરી છે. મનુષ્યના બાળકોનું અન્ય પ્રાણીઓના બાળકોની સરખામણીમાં વધુ અતિવિકસિત હોવાને કારણે તેને વધુ કાળજીની જરૂર હોય છે. જો કે, બાળકો સાથે સૂવું હંમેશા આધુનિક જીવનની વાસ્તવિકતા સાથે સુસંગત નથી હોતું. ખાસ કરીને તે માતા-પિતા માટે જેને બીજા દિવસે કામ પર જતા પહેલા આગલી રાત્રે સારી ઊંઘ લેવી જરૂરી છે. એવામાં સાથે સૂવુંએ દરેકના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. માનવ ઇતિહાસમાં હજુ થોડા સમય પહેલા બાળકોએ માતા-પિતાથી અલગ સૂવાનું શરૂ કર્યું છે. યુરોપના મધ્યકાલીન ઇતિહાસમાં સૂવુંએ સામાજિક અને સામુદાયિક ક્રિયા હતી.

સૂવાને કુટુંબ કે સામાજિક એકમના રૂપમાં સાથે કરવામાં આવતી પ્રક્રિયા તરીકે જોવાતું હતું. એવામાં તમારા બેડરૂમમાં કોઈનું આવન-જાવન એક સામાન્ય બાબત હતી. ત્યાં સુધી કે તે સમયે પરિવારના ઘણા સભ્યો પણ એક જ પથારીમાં સાથે સૂવાનું પસંદ કરતાં હતાં. સાથે સૂવાને સામાન્ય રીતે વ્યક્તિગત સુરક્ષા વધારવા માટે અને સંસાધનોના સંરક્ષણની એક રીત તરીકે જોવામાં આવતું હતું. 15મી સદીમાં સમાજની પ્રગતિ સાથે અલગ-અલગ સૂવું સામાન્ય બન્યું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow