બદામ કોરી ખાવી જોઈએ કે પલાળીને? એક્સપર્ટ પાસે જાણો તેના સંપૂર્ણ ફાયદા કઈ રીતે મળશે

બદામ કોરી ખાવી જોઈએ કે પલાળીને? એક્સપર્ટ પાસે જાણો તેના સંપૂર્ણ ફાયદા કઈ રીતે મળશે

નાનપણથી જ મોટાભાગના ઘરોમાં માતા પોતાના બાળકોને કાચી બદામ પલાળીને ખવડાવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે કાચી બદામને પલાળીને ખાવાથી મગજ તેજ થાય છે. સાથે જ શરીર મજબૂત થાય છે.

સાથે જ આ શરીરને મજબૂત બનાવે છે. હવે આ વાત કેટલી સાચી છે તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે પરંતુ એક્સપર્ટ્સે તેને સાબિત કર્યું છે. જી હાં, કાચી બદામને પલાળીને ખાવી તમારા માટે ફાયદાકારક છે.  

માટે આજે આપણે તેને એક્સપર્ટ્સ અનુસાર જાણીશું. ઘણી વખત ડોક્ટર કે ડાઈટિશિયન પણ ડ્રાય ફ્રૂટ્સને પલાળીને ખાવાની એડવાઈઝ આપે છે. પરંતુ આ હકીકતમાં ફાયદો કરે છે કે ફક્ત અફવાહ છે? આવો આ જાણીએ કે ટ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવા જોઈએ કે કાચા....

બદામને પલાળીને ખાવાથી મળે છે આ ફાયદા
ડાયટીશિયનના અનુસાર, બદામ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. તેનાથી હેલ્થ એકદમ પરફેક્ટ રહે છે. પરંતુ કાચી બદામ ખાવાની જગ્યા પર તેને પલાળીને ખાવી જોઈએ. હકીકતે બદામને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં રહેલા ફાયરિક એસિડનું કન્ટેન્ટ ઓછુ થઈ જાય છે. તેના બદલામાં જો તમે કાચી બદામ ખાવ છો તો તેમાં મળી આવતુ ફાયટિક એસિડ આંતરડામાં એસિડ બનાવવા લાગે છે.

બદામમાં મેગ્નીશિયમ, સેલેનિયમ અને ઝિંક મળી આવે છે. બદામને પાણીમાં પલાળીને ખાવાથી બદામ સારી રીતે પચી જાય છે. તેમાં મળી આવતા ફાયટિક એસિડ પેટમાં સરળતાથી ભળી જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી તેમાં મળી આવતા કમ્પાઉન્ડનો અસર ઓછો થઈ જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી બદામનો સ્વાદ પણ વધે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow