સેક્સને કારણે જીવ બચ્યો! 52 વર્ષની મહિલાએ સંભળાવી પોતાની કહાની

સેક્સને કારણે જીવ બચ્યો! 52 વર્ષની મહિલાએ સંભળાવી પોતાની કહાની

કેન્સર સમયસર ખબર પડતાં મહિલાએ સારવાર શરૂ કરી

એક વૃદ્ધ મહિલાનો દાવો છે કે, તેની સક્રિય સેક્સ લાઈફથી તેનો જીવ બચી ગયો. મહિલાનું કહેવું છે કે પતિએ બ્રેસ્ટમાં થયેલી ગાંઠને ઓળખી કાઢી હતી. જે હકીકતમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. સમયસર ખબર પડતાં કેન્સર ફેલાય તે પહેલા જ મહિલાએ સારવાર શરૂ કરી દીધી હતી.

મહિલાએ દાવો કર્યો તેની સેક્સ લાઇફથી તેનો જીવ બચી ગયો.

ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહેતી 52 વર્ષીય ટીના ગ્રેને 2 વર્ષ પહેલા મેનોપોઝ થયો હતો, જો કે, તેણે સેક્સ ન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ટીના ગ્રેના પતિ ડેઝ 51 વર્ષના છે. અને બંનેએ પોતાની સેક્સ લાઈફ એક્ટિવ રાખી છે. ટીના કહે છે કે મનોપોઝએ બંનેને પહેલા કરતા વધુ નજીક લાવ્યા. ટીના ગ્રેએ જણાવ્યું કે, એક દિવસ તેને તેના સ્તનમાં કંઈક અસામાન્ય લાગ્યું, તેણે પતિ ડેઝને પુછ્યું કે, તે એક સમાન છે કે, અગલ ડેઝે તરત જ ગાંઠ અંગે શોધી કાઢ્યું હતું. ટીના ગ્રેએ કહ્યું કે, મને તેના પતિના નિર્ણય પર વિશ્વાસ હતો અને હું સીધી ડોકટર પાસે ગઈ. છેવટે, મારા શરીરથી મારા પતિ કરતાં વધું કોણ પરિચિત હશે ?

ટીના હાલ સારવાર હેઠળ છે.

ડેઝે કહ્યું કે, અમે લાંબા સમયથી સાથે છીએ, તેથી હું ટીનાના શરીરને સારી રીતે ઓળખું છું. તપાસ દરમિયાન ટીનાને બંને સ્તનોમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોકટરે જણાવ્યું હતું કે, તેના ડાબા સ્તનમાં એક ગાંઠ છે. અને જમણા સ્તનમાં પણ એક નાની ગાંઠ છે. ટીના હાલ સારવાર હેઠળ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow