શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

ઘણી વખત શરીરમાં એવી જગ્યાએ તલ હોય છે. જેના કારણે સુંદરતા વધી જાય છે. આ તલનું એક ઊંડું રહસ્ય છે અને દરેક સ્થાનના તલ તમારા ભાવિ જીવન વિશે કંઈક કહેવા માંગે છે. આવો જાણીએ સ્ત્રી અને પુરૂષના આ શરીર પર રહેલા તલ શું કહે છે.

વધુ મોટો તલ
પુરુષોમાં શરીરની જમણી બાજુના તલ સારા માનવામાં આવે છે અને ડાબી બાજુના તલ નકારાત્મક હોય છે, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી વિપરીત હોય છે. એમુક લોકોમાં તલ અથવા મસ્સા ખૂબ જ સૌભાગ્ય લઈને આવે છે. અમુક લોકોમાં તલમાં રોમ નિકળેલા હોય છે તો અમુકના તલમાં રોમ પછીથી નિકળે છે.

જોકે રોમ વાળા તલ અથવા મસા સારા નથી માનવામાં આવતા અને નજીકમાં કોઈ સમસ્યાના સંકેત આપે છે. અંડાકાર તલ લોકોના કરિયરમાં ગ્રોથ કરાવે છે તો ગોળ તલનો મતલબ છે કે વ્યક્તિ સ્વભાવમાં સારો છે. મોટા તલ વાળાના આત્મવિશ્વાસ કમજોર હોય છે.

મસ્તકની જમણી બાજુ તલ
પુરુષોના કપાળની જમણી બાજુ તલ ધરાવતા લોકો તેમના વિષયમાં માસ્ટર પીસ હોય છે. તેમનું મગજ ખૂબ જ ઝડપી હોય છે. જ્યારે માથાની ડાબી બાજુ પર તલ વધુ ખર્ચાળ છે. સ્ત્રીઓમાં વિપરીત હોય છે. પુરૂષોની ડાબી બાજુ તલ તો દાંપત્ય જીવનસુખી અને બન્ને એક બીજાને સજનાર હોવા જોઈએ. જ્યારે ડાબી બાજુ તલ હોય તો સંબંધોમાં તણાવ આવી જાય છે.

જે મહિલાઓની ડાબી પાપણ પર તલ હોય છે તે પોતાના જીવનસાથીની વાતને ગંભીરતાથી સાંભળે છે. સ્ત્રી અથવા પુરૂષોના મસ્તકના મધ્યમાં તલ વાળા કોમળ હૃદયના હોય છે. તેઓ નઃસ્વાર્થ પ્રેમ કરે છે અને ઈશ્વરના જેમ ભક્તિ ભાવ રાખે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow