દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

સૉરીની આશા એક પાર્ટનર સાથે કરાય છે તે ખોટુ છે

બંને તરફથી થતી પહેલ જ સંબંધની મજબૂતીનો આધાર બને છે. પરંતુ ઘણા મામલા એવા હોય છે, જેમાં આ સોરીની આશા ફક્ત એક પાર્ટનર સાથે જ કરવામાં આવે છે. એટલેકે દર વખતે તે સૉરી કહે છે, પછી તેની ભૂલ પણ ના હોય. તેમ છતાં તેણે માફી માંગવી પડે છે. આ એ સમજદાર પાર્ટનર હોય છે, જે તેના સંબંધને સંભાળવાના ભરપૂર પ્રયાસમાં રહે છે, પછી તે ઈચ્છે છે કે વાત ના બગડે તેથી તે જાતે ઝુકી જાય છે.

સૉરી કહેવુ મજબૂરી તો નથી ને?

જ્યારે તમારી કોઈ વાત પર તમારા પાર્ટનર સાથે લડાઈ થાય છે તો અચાનક બધુ સમાપ્ત થતુ દેખાય છે. બંને તરફથી ખૂબ ચર્ચા થાય  છે. ભૂલ ગમે તેની હોય પરંતુ દરેક વખતે તમારે જ સૉરી બોલવુ પડે છે અને તમારુ પાર્ટનર ક્યારેય તમારી પાસે આવીને બાબતો ઉકેલવાનો પ્રયાસ કરતુ નથી. જેનાથી લાગે છે કે તમે એક એવા પાર્ટનર સાથે તેના સંબંધને આગળ વધારી રહ્યાં છો જેના માટે તમારી સાથે હોવુ કોઈ ફરક પડતો નથી. તે તમને ડૉમિનેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંબંધમાં પૂર્ણ થઇ જશે તમારી વેલ્યુ

જો તમારી ભૂલ હોય તો સૉરી કહી દેવામાં કોઈ બુરાઈ નથી. બાબતોનો ઉકેલ લાવવો એ એક સારા પાર્ટનરની નિશાની છે. પરંતુ જો તમારા પાર્ટનરની ભૂલ હોય તેમ છતાં તે સૉરી ના કહે અને તમે તેને સૉરી કહો તેથી સંબંધ જળવાઈ રહે. તો સમજી લો કે તમે તેને પોતાની પર હાવી થવાનુ આમંત્રણ આપી રહ્યાં છો. ધીરે-ધીરે તમારા પાર્ટનરને તમારી આદત થઇ જશે અને સંબંધમાં તમારી રિસ્પેક્ટ સતત ઘટતી જશે. તેથી તમારા આત્મસન્માન સાથે ક્યારેય ગરબડ ના કરશો. જે સાચુ છે તેને સાથ આપો. ઝુકવુ ખોટુ નથી. પરંતુ સામેવાળો તમારી ઝુકવાની આદતને પોતાની જીત માને અને હંમેશા તે ઈચ્છે છે તો તે ખોટુ છે.

‌                          ‌‌                          ‌‌                          ‌‌                          ‌‌

‌‌

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow