સર્જરી પછી રિષભ પંતની પહેલી પોસ્ટ

સર્જરી પછી રિષભ પંતની પહેલી પોસ્ટ

કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર ઋષભ પંતે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી છે. ઘૂંટણની સફળ સર્જરી બાદ પોતાની પોસ્ટમાં તેમણે ચાહકોનો આભાર માન્યો છે.

25 વર્ષીય પંતે પોસ્ટમાં લખ્યું, 'તમારા દરેકના સમર્થન માટે આભાર. મને તમને જણાવતા ખુશી થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. હું જલ્દી રિકવર થવા પર ધ્યાન આપી રહ્યો છું. તેણે એમ પણ લખ્યું, 'હું રિકવરી ચેલેન્જ માટે તૈયાર છું. મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ BCCI, જય શાહ અને ભારત સરકારનો આભાર.'

રિષભ પંતે એક પછી એક 3 પોસ્ટ કરી. તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે રજત અને નિશુ નામના યુવકોને યાદ કર્યા જેમણે અકસ્માત બાદ તેમની મદદ કરી હતી. પંતે લખ્યું- 'હું અંગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ મારે આ 2 હીરોને આભાર કહેવું છે. જેમણે અકસ્માત બાદ મારી મદદ કરી અને મને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો. રજત કુમાર અને નિશુ કુમાર, આભાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow