રિંકુ સિંહે કોચિંગ સેન્ટરમાં કચરા-પોતા કર્યા, પિતા ગેસ-સિલિન્ડરની ડિલિવરી કરતા

રિંકુ સિંહે કોચિંગ સેન્ટરમાં કચરા-પોતા કર્યા, પિતા ગેસ-સિલિન્ડરની ડિલિવરી કરતા

IPLનું સ્લોગન છે, 'Yatra Pratibha Avsara Prapnotihi', જેનો અર્થ થાય છે, where talents meets opportunity (જ્યાં ટેલેન્ટેડ પ્રતિભાઓને તક મળે છે). ત્યારે IPL 2023ની 13મી મેચમાં KKR માટે એક નવો સુપરસ્ટાર ઉભરી આવ્યો છે. આ સુપરસ્ટારનું નામ છે રિંકુ સિંહ. કોલકાતા નાઇટ રાઈડર્સને ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી અને માત્ર 3 વિકેટ બાકી હતી. રિંકુએ અહીંથી જે કર્યું તે એક ઐતિહાસિક પરાક્રમ હતું અને તે ક્રિકેટમાં ક્યારેક જ જોવા મળશે. તેણે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ત્યારે હવે લોકોના મુખે માત્ર આ ક્રિકેટરનું જ નામ ચર્ચાઈ રહ્યું છે.

વર્ષ 2018માં રિંકુ સિંહ 80 લાખ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. તેનું પરિણામ તરત તો ના મળ્યું. પરંતુ આજે લગભગ 5 વર્ષ પછી તેનું નામ દરેકના મગજમાં બોલે છે. તેની બેટિંગના કારણે આજે તે લોકોના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. તેણે 21 બોલમાં 48* રનની ઇનિંગ રમીને અશક્ય સિદ્ધિને શક્ય બનાવી હતી. આ ઇનિંગમાં રિંકુએ 1 ચોગ્ગો અને 6 છગ્ગા ફટકારીને પોતાની ટીમ KKRને શાનદાર જીત અપાવી હતી. પરંતુ KKR સુધી પહોંચવાની તેની સફર સરળ રહી નહોતી. તેનું બાળપણ ઘણી ગરીબીમાં વીત્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow