ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ દુર્ઘટના કોઈ કાવતરું હોઈ શકે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવા પાછળનું કારણ આ જ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરે છે. આ તપાસ પણ રેલવે સુરક્ષા કમિશનર જ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીના મતે, સુરક્ષા કમિશનરની તપાસમાં પણ માનવીય ભૂલ કે તોડફોડ વગેરેની તપાસ થાય છે. આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનથી ડાયવર્ટ થઈને લૂપ લાઈનમાં જવાથી ત્યાં પહેલેથી જ ઊભેલી માલગાડી સાથે ટકરાવાથી થઈ. બાદમાં કોરોમંડલના ડબા બીજી લાઈન એટલે કે પાટા પર જઈને પડ્યા. આ દુર્ઘટનાનું કારણ શું હતું અને તેનાથી કેવી રીતે બચી શકાતું હતું તે તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરશે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow