વર્લ્ડ કપ ટીમ માટે રાહુલ-ઈશાનની મજબૂત દાવેદારી

વર્લ્ડ કપ ટીમ માટે રાહુલ-ઈશાનની મજબૂત દાવેદારી

ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ રમાવાનો છે અને હવે 101 દિવસ બાકી રહ્યા છે. ભારતનું ટીમ મેનેજમેન્ટ હજુ પણ પરફેક્ટ કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, સીલેક્ટર્સ પણ ટીમ મેનેજમેન્ટની સામે દરેક સ્થાન માટે ઘણા વિકલ્પો રાખવા માંગે છે.

આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષથી ટીમમાં દરેક સ્થાન માટે અલગ-અલગ ખેલાડીઓને અજમાવવામાં આવી રહ્યા છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી, જ્યારે યુવા ઉમરાન મલિક જેવા ટેલેન્ટને ઝડપી બોલિંગ મોરચે અજમાવવામાં આવ્યો હતો. આઉટ ઓફ ફેવર સ્પિનર ​​કુલદીપ યાદવે પણ પરત ફર્યો હતો.

નિષ્ણાત બેટ્સમેન અને બોલરના ઘણા વિકલ્પો પણ શોધવામાં આવ્યા હતા, તેથી સીલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટને આ ડિપાર્ટમેન્ટમાં વધુ વિચાર-મંથન કરવાની જરૂર જણાતી નથી. આ બધાથી અલગ એક ડિપાર્ટમેન્ટ છે, જેના પર ન તો સીલેક્ટર્સ અને ન તો કોઈ ક્રિકેટ નિષ્ણાત પાસે સ્પષ્ટ જવાબ છે. આ વિકેટકીપિંગ ડિપાર્ટમેન્ટ છે. ખરેખરમાં, ઋષભ પંત ઈજાગ્રસ્ત છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેને સમયસર બેઠો કરવાનો પ્રયાસ કરી રહી છે, જો પંત સ્વસ્થ નહીં થાય તો તેની જગ્યાએ પ્રથમ પસંદગીનો વિકેટકીપર કોણ હશે, તે બાબતે સસ્પેન્સ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow