હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાતા ચિંતાતુર થયા રાહુલ ગાંધી, PM મોદીને પાઠવ્યો આ ખાસ મેસેજ

હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાતા ચિંતાતુર થયા રાહુલ ગાંધી, PM મોદીને પાઠવ્યો આ ખાસ મેસેજ

પ્રધાનમંત્રી મોદીના 100 વર્ષીય માતા હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લોકો તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીને એક ખાસ મેસેજ આપીને તેમની માતાના સાજા થવાની કામના કરી છે.

શું લખ્યું ટ્વિટમાં
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે માતા-પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અણમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતાજી જલદી સાજા થઈ જાય.

પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થયા
પીએમ મોદીના માતા હીરાબેન મોદીની ગત રાત્રે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાના સમાચાર સાંભળીને પીએમ મોદી તાત્કાલિક અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિરાબેન મોદીની હાલત સ્થિર છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow