વરસાદને કારણે માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી

વરસાદને કારણે માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી

એશિયા કપના સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. હવે મેચ રિઝર્વ ડે એટલે કે સોમવારે રમાશે. આજે જ્યાં રોકાઈ હતી ત્યાંથી મેચ ફરી શરૂ થશે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા હતા. અહીંથી જ ફરી મેચ આગળ રમાશે.

રોહિત અને ગિલ અડધી સદી ફટકારીને આઉટ થયા
મેચ અટકી તે પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે.

શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. તે શાહીન શાહ આફ્રિદીની બોલિંગમાં આઉટ થયો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા (56 રન) શાદાબ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow