પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઇ શકે છે સ્વાસ્થ્યને મોટું નુકસાન!

પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઇ શકે છે સ્વાસ્થ્યને મોટું નુકસાન!

ડાયાબિટીસના દર્દી માટે શુગર કંટ્રોલ કરવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શન ઓછુ થઈ રહ્યું હોય. એવી સ્થિતિમાં શુગર તમારા લોહીમાં મળીને શરીરના દરેક અંગોને પ્રભાવિત કરી શકે છે. એવું જ કંઈક પેશાબની સાથે પણ થાય છે.

જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શનની બરાબર થઈ જાય છે ત્યારે પેશાબમાં ફીણ અને વાસ આવે છે. આ ઉપરાંત ઘણા પ્રકારે તમે પેશાબમાં શુગરના લક્ષણોને ઓળખી શકો છો. આવો જાણીએ કઈ રીતે....

પેશાબમાં શુગરના લક્ષણ
પેશાબની સ્મેલમાં ફેરફાર
શુગર જ્યારે સતત વધે છે તો અને મળ અને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નિકળવા લાગે છે તો પેશાબની ગંધ બદલવા લાગે છે. એવામાં તમારા પેશાબમાંથી સ્વીટ દારી અથવા તો સડેલા ફળ જેવી ગંધ આવી શકે છે. તે ઉપરાંત ક્લાઉડી સ્મેલના રૂપમાં પણ જાણી શકો છો જે તમારા શુગરને પ્રભાવિત કરે છે.

પેશાબનું ક્લોઉડી થઈ જવું
ક્લાઉડી પેશાબ જેમાં તમને ફીણ મહેસુસ થાય છે. આ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં શુગરનું વધેલુ લેવલ હવે લક્ષણના રૂપમાં જોવા મળી રહ્યું છે. એવામાં તમારા પેશાબનો રંગ હલકો ડાર્ડ નહીં પરંતુ વ્હાઈટ અને ઘાટો થઈ શકે છે.

વારંવાર પેશાબ આવવી
વારંવાર પેશાબ આવવી એ વાતનો સંકેત છે કે શરીરમાં તમારૂ શુગર લેવલ ઝડપથી વધી ગયું છે અને કંટ્રોલ બહાર થઈ ગયું છે. તેના કારણે શુગર તમારા પેશાબમાં આવી શકે છે અને તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે તરત તમારા ડોક્ટરને બતાવો.

ડાયાબિટીસમાં આવી રીતે કંટ્રોલ કરો શુગર
ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરવા માટે પહેલા તો તમે દરરોજ એક્સરસાઈઝ કરો. બીજુ તમે ડાયેટમાં હાઈ ફાઈબર અને રફેઝને શામેલ કરી શકો છો જે ઝડપથી શુગર મેટાબોલિઝ્મમાં મદદ કરે છે. તે ઉપરાંત તમે હાઈ શુગર અને વધારે કેલેરી વાળા ફૂડ્સથી બિલકુલ બજો જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow