અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. લોકો સ્વસ્થ રહેવા માટે અવનવી વાનગીઓ અને લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે છે. અળસીના બીજ અને ગુંદરના લાડુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બંનેમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગુંદર અને અળસી બંનેનો ઉપયોગ અલગ-અલગ બીમારીના ઈલાજ માટે કરવામાં આવે છે. તો એવું નથી કે, અળસીના બીજ અને ગુંદરને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે અળસી અને ગુંદરમાંથી બનાવેલા લાડુ ખાઈ શકાય છે. અળસી અને ગુંદર બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે, તેથી જો લાડુ બનાવીને ખાવામાં આવે તો શરીરને ફાયદો થશે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અળસી અને ગુંદરના લાડુનું સેવન કરવું જ જોઈએ. ડાયેટિશિયન ડૉ.અન્નુ અગ્રવાલ પાસેથી જાણીએ તેમના ફાયદા વિશે.

અળસી અને ગુંદરના લાડુ ખાવાનાં ફાયદા

પાચનક્રિયામાં સુધારો થાય
અળસીમાં કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વ ભરપૂર પ્રમાણમાં હોય છે તો ગુંદરમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકોએ અળસી અને ગુંદરના લાડુને ડાયટમાં સામેલ કરવા જોઈ. આ લાડુ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. અળસી અને ગુંદરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર ખોરાકને પચાવવાનું કામ કરે છે તો સાથે જ ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. કબજિયાત અને અપચોથી છુટકારો મેળવવા માટે અળસીના બીજ અને ગુંદરના લાડુ એક સાથે ખાઈ શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow