દેશનું પ્રથમ હિલ સ્ટેશન લવાસા, ₹1814 કરોડમાં વેચાયું

દેશનું પ્રથમ હિલ સ્ટેશન લવાસા, ₹1814 કરોડમાં વેચાયું

સેંકડો ધિરાણકર્તાઓ અને ઘર ખરીદનારાઓ માટેના ઐતિહાસિક નિર્ણયમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ ભારતના પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસાને ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (DPIL)ને વેચવાની મંજૂરી આપી છે. ડાર્વિન દ્વારા રજૂ કરાયેલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતો NCLTનો આદેશ ધિરાણકર્તાઓએ તેની તરફેણમાં મત આપ્યા બાદ આવ્યો હતો.

8 વર્ષમાં 1,814 કરોડની ચુકવણી કરવી પડશે
કંપનીએ ધિરાણકર્તાઓ અને ઓપરેશનલ ક્રેડિટર્સ સહિત કુલ રૂ. 6,642 કરોડનો દાવો સ્વીકાર્યો છે. જેમાં આઠ વર્ષમાં 1,814 કરોડ રૂપિયા ચૂકવવાની વાત કરવામાં આવી છે. સુધારેલા રિઝોલ્યુશન પ્લાનમાં ધિરાણકર્તાઓ માટે રૂ. 929 કરોડ અને ઘર ખરીદનારાઓને સંપૂર્ણ રીતે તૈયાર ઘરો આપવા માટે રૂ. 438 કરોડનો ખર્ચ કરવાનો સમાવેશ થાય છે. એવા 837 ઘર ખરીદનારા છે જેમના દાવા સ્વીકારવામાં આવ્યા છે, આ ખરીદદારો દ્વારા કુલ રૂ. 409 કરોડનો દાવો કરવામાં આવ્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow