જાણો, હાથની રેખાઓ દ્વારા ભવિષ્ય

જાણો, હાથની રેખાઓ દ્વારા ભવિષ્ય

હસ્તરેખા શાસ્ત્રમાં હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. જો તમે તમારા કારકિર્દીને લઇને ચિંતામાં રહો છો કે કયા ક્ષેત્રમાં તમે પોતાનુ સારું પ્રદર્શન કરી શકશો. કયા ક્ષેત્રમાં જવાથી તમારે વધુ સંઘર્ષ કરવો પડશે. આ પ્રકારના સવાલના જવાબ આવો જાણીએ હાથમાં રહેલ અલગ-અલગ પર્વત અને નિશાનીઓની મદદથી.

હાથમાં ગુરૂ પર્વત ઊંચો હોવો

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જે વ્યક્તિના હાથમાં ઊંચો ગુરૂ પર્વત હોય છે, એવા લોકો સરકારી નોકરી અને શિક્ષણ, મેડિકલ, મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરે છે. મહત્વનું છે કે તર્જની આંગળીની બરોબર નીચે ગુરૂ પર્વત હોય છે.

હાથમાં શનિ પર્વતનો ઉદય

હસ્તરેખા વિજ્ઞાન મુજબ, મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત રહેલો હોય છે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત ઉભો થયો હોય છે. એવા લોકોને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો જો કોન્ટ્રાક્ટર સંબંધિત કામ કરે છે તો તેઓ સફળતા મેળવવામાં સફળ થશે.

હાથમાં સૂર્ય પર્વત ઊંચો હોવો

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, વ્યક્તિના હાથમાં છેલ્લી આંગળીની નીચે સૂર્ય પર્વત રહેલો હોય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં સૂર્ય હોય છે અને તે આવો વ્યક્તિ છે, તે મેડિકલ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow