કપિલ સિબ્બલની દલીલ- અનુચ્છેદ 370માં સુધારો કે ફેરફાર કરવાની પ્રક્રિયા બંધારણમાં નથી

કપિલ સિબ્બલની દલીલ- અનુચ્છેદ 370માં સુધારો કે ફેરફાર કરવાની પ્રક્રિયા બંધારણમાં નથી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી 23 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે બીજા દિવસે (3 ઓગસ્ટ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી હાથ ધરનારા પાંચ જજોમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

અરજદારોના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે કલમ 370 સાથે છેડછાડ કરી શકાય નહીં. તેના જવાબમાં જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આર્ટિકલની કલમ (c) એવું નથી કહેતી. આ પછી સિબ્બલે કહ્યું, 'હું તમને બતાવી શકું છું કે કલમ 370 સ્થાયી છે.'

3 વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં કલમ 370 પર સુનાવણી થઈ રહી છે. અગાઉ, 2020માં, 5 જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અમે આ મામલાને મોટી બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow