ઓમિક્રોનથી વધુ ખતરનાક છે XBB 1.5? તેના લક્ષણોને બિલ્કુલ ન કરો ઈગ્નોર

ઓમિક્રોનથી વધુ ખતરનાક છે XBB 1.5? તેના લક્ષણોને બિલ્કુલ ન કરો ઈગ્નોર

ઓમિક્રોનથી વધુ ખતરનાક છે XBB.1.5 વેરિએન્ટ

કોરોનાના કહેરે એક વખત ફરીથી લોકોને ડરાવી દીધા છે. અલગ-અલગ દેશોમાં નવા વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, જેણે લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. કોરોનાના ઓમિક્રોન BF.7 વેરિએન્ટ બાદ XBB.1.5 ભારતમાં કોહરામ મચાવી રહ્યો છે. XBB.1.5 કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટનો એક સબ વેરિએન્ટ છે, જે દુનિયાના મોટાભાગના ભાગમાં હાવી થયો છે. જેના ઘણા વેરિએન્ટ સામે આવ્યાં છે. રિપોર્ટસ મુજબ, આ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં જાણો કેટલો ખતરનાક છે અને કેવા છે તેના લક્ષણ.

કેટલો ખતરનાક છે XBB.1.5 વેરિએન્ટ?

રિપોર્ટ્સ મુજબ નવો એક્સબીબી. 1.5 વધુ સંચરિત પ્રતિત થાય છે, કારણકે તેણે પોતાના મૂળ તણાવથી અમુક મહત્વપૂર્ણ ઉત્પરિવર્તન ઉઠાવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે વેરિએન્ટ ઓમિક્રોનનો અત્યાર સુધીનો સૌથી સંક્રમિત રૂપ છે. જો કે, આ બતાવવા માટે કોઈ પુરાવો નથી કે આ ગંભીર બિમારીઓનુ કારણ બની શકે છે.

XBB.1.5ના લક્ષણ શું છે?

કોરોનાના લક્ષણોની વાત કરીએ તો તેમાં ગળામાં ખરાશ, નાક વહેવુ, બંધ નાક, છીંક આવવી, કફ વગરની ખાંસી, માથાનો દુ:ખાવો, કફની સાથે ખાંસી, કર્કશ અવાજ, સ્નાયુઓમાં દુ:ખાવો, થાક, ઉધરસ અને સાઈનસ સામેલ છે. વાત કરીએ XBB.1.5ના લક્ષણની તો આ પહેલા વેરિએન્ટની સમાન છે. તેમાં શ્વાસની તકલીફ અને ઓછા ઑક્સિજન સ્તરમાં આપાતકાલીન ચિકિત્સા પર ધ્યાન આપવાની જરૂર હોય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow