ચીન સામે ભારત અડગ, LAC પર ચાર ગણા સૈનિકો તહેનાત

ચીન સામે ભારત અડગ, LAC પર ચાર ગણા સૈનિકો તહેનાત

વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન મામલે એલએસી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતે 2014થી ચીનનો મુકાબલો કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય તહેનાતમાં લગભગ 4 ગણો વધારો કર્યો છે. 2008 અને 2014ની વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 3,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2014 પછી 14,000 કરોડથી વધુનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ગાલવાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચેની અથડામણ પછી એલએસી પર સૈન્ય તહેનાતી અને પેટ્રોલિંગમાં વધારો કરાયો છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા મહિને G-20 સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. ચીનનો ઇરાદો સરહદના મુદ્દાને બાજુ પર રાખીને સંબંધોને આગળ વધારવા પર છે. ભારત એ વાત પર અડગ છે કે જ્યાં સુધી સરહદ પર સ્થિતિ બહાલ નહીં થાય ત્યાં સુધી સંબંધોને સામાન્ય ગણી શકાય નહીં.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow