લાંબુ આયુષ્ય જોઈએ તો આ 1 વસ્તુનું કરો સેવન, તેનાથી કેન્સર અને હાર્ટના રોગોથી પણ બચીને રહેશો

લાંબુ આયુષ્ય જોઈએ તો આ 1 વસ્તુનું કરો સેવન, તેનાથી કેન્સર અને હાર્ટના રોગોથી પણ બચીને રહેશો

બોડીમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખે છએ

વૈજ્ઞાનિકો મુજબ લાલ મરચું શરીરમાં ગ્લુકોઝ લેવલને કંટ્રોલમાં રાખે છે અને ટ્યૂમરની સાથે શરીરમાં સોજા ઓછાં કરવામાં પણ મદદ કરે છે. એક સંશોધન વૈશ્વિક સ્તર પર લગભગ 57 હજાર લોકોના સ્વાસ્થ્ય અને આહારના આધાર પર કરવામાં આવ્યો છે પરંતુ જોકે, આમાં પરિણામ સારાં નથી મળ્યા, કારણ કે વ્યક્તિગત શોધકર્તાએ એ માહિતી આપવી પડશે કે કયા પ્રકારનું મરચું આવી સુરક્ષા પ્રદાન કરે છે અને કેટલી માત્રા શરીર માટે લાભકારી છે.

શોધકર્તાઓ મુજબ, લોકડાઉનમાં મોટાભાગના લોકો ઘરે જ ભોજન પકાવી રહ્યાં છે. જેથી આવા સમયે મરચું વધારે ખવાઈ રહ્યું છે. લોકડાઉન એ સારી આદતો બનાવવા માટેનો સારો સમય છે.

ભોજનનો વધે છે સ્વાદ

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભોજનમાં તાજા, સૂકા મરચાં અને કાળા મરી સ્વાદને પણ વધારે છે. વૈજ્ઞાનિકો મુજબ વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી બીપી અને હાર્ટના વિકારો વધે છે. વૈજ્ઞાનિકોએ રેડીમેડ ચિલી સોસ અને મિક્સ મસાલાઓનું સેવન ન કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય સંશોધનના પ્રમુખ લેખકે કહ્યું લાલ મરચાનું નિયમિત સેવન શરીરમાં ઘણી બીમારીઓ જેમ કે હાર્ટ અને કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં મદદ કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow