ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો જણાય તો વહેલી તકે શરૂ કરી દો આ યોગાસન, બ્લડ શુગર થઈ જશે કંટ્રોલ

ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો જણાય તો વહેલી તકે શરૂ કરી દો આ યોગાસન, બ્લડ શુગર થઈ જશે કંટ્રોલ

જો લોકોને શરૂઆતમાં જ ડાયાબિટીસના લક્ષણોની ખબર પડી જાય તો કેટલાક યોગાસન દ્વારા આ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. હકીકતમાં યોગ અનેક મોટી બીમારીઓ માટે વરદાન સાબિત થયો છે.

આવી સ્થિતિમાં તમે યોગ દ્વારા ડાયાબિટીસ જેવી બીમારીને હરાવી શકો છો. તો ચાલો જાણીએ કે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો શું છે અને કયા યોગાસનોની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે. જાણો શું કહે છે એક્ટપર્ટ્સ...

ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો
એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર તમને વારંવાર થાક, માથામાં દુખાવો, ધુંધળુ દેખાય અને હાર્ટ રેટ ઝડપી થઈ જાય તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ લક્ષણ શરૂઆતી ડાયાબિટીસના છે. એવામાં તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નહીં તો આગળ જઈને મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર બીપી વધવુ અને ઓછુ થવું, એસિડિટી થવી પણ તેના લક્ષણ છે.

આ યોગાસનથી બ્લડ શુગર રહેશે કંટ્રોલ
એક્સપર્ટ્સે જણાવ્યું કે તેનાથી બચવા માટે તમારે અમુક યોગાસન જરૂર ટ્રાય કરવા જોઈએ. યોગ દિવસના અવસર પર એક્સપર્ટ જણાવે છે કે અમુક યોગાસન ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. તેમાં પશ્ચિમોત્તાનાસન, પવનમુક્તાસન, મંડૂકાસન, વક્રઆસન, અને બદ્ધ કોણાસન, શામેલ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow