જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો તમે પણ વાસી લોટની રોટલી બનાવીને ખાઈ રહ્યા છો, તો જરા સાવધાન થઇ જાઓ કેમકે આ લોટની રોટલી ખાવાથી તમને ઘણા પ્રકારના નુકસાન થઇ શકે છે. સામાન્ય રીતે, ઘરમાં રોટલી બનાવ્યા બાદ પણ થોડો લોટ વધે છે, જેને લોકો ફ્રિઝમાં રાખે છે તથા બીજા દિવસે ઉપયોગ કરે છે. આ ઉપરાંત, અમુક લોકો એવા પણ હોય છે, જે ટાઈમ ઓછો હોવા પર એક જ આરમાં ઘણો લોટ બાંધી રાખે છે. તો તમે આવું જરાય ન કરશો, કેમકે વાસી લોટ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગડશે પરંતુ ઘરનું વાતાવરણ પણ ખરાબ થવા લાગશે. તો ચાલો જાણીએ વાસી લોટ ખાવાથી થનાર નુકસાનો

પેટની તકલીફ
જણાવી દઈએ કે લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરુ થઇ જાય છે, જેને કારણે લોટમાં બેક્ટેરિયા પેદા થવાના શરુ થઇ જાય છે. આવામાં જયારે તમે લોટને ફ્રીઝમાં રાખ્યા બાદ રોટલીઓ બનાવો છો, તો તમારું પેટ બગડી શકે છે. માટે કોશિશ કરો કે ફ્રિઝમાં રાખેલ લોટનો ઉપયોગ ન કરો.

ઈમ્યૂનિટી થાય છે નબળી
કોરોના કાળમાં તો ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે વાસી લોટ લેવાની ભૂલ કરી રહ્યા છો તો આ આદતમાં સુધાર લાવો, કેમકે આનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત નહિ પણ નબળી બને છે.

કબજીયાતની તકલીફ
આ ઉપરાંત જો તમે વાસી લોટની રોટલીઓ લેશો તો તમને કબજીયાતની ફરિયાદ પણ થશે, તો  શક્ય હોય તો આજે જ આ પ્રકારે લોટના ઉપયોગને બંધ કરો. લોટ બાંધ્યા બાદ એક-બે કલાક બાદ જ તેનો ઉપયોગ કરી લો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow