પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી

પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી

અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે હાર્ટ ડિસીઝ, ડાયાબીટીસ, ડિપ્રેશન અને નાની ઉંમરે મૃત્યુના કારણોમાં પ્રોસેસ્ડ ફુડનુ વધુ પડતુ સેવન છે. રસાયણોની ઘાતક માત્રાની સાથે ખાંડ અને મીઠાની વધુ માત્રા સાથે તે પેક કરવામાં આવે છે.

આ બધુ મળીને શરીરમાં ખુબ જ નુકશાન પહોંચાડે છે. તેના કારણે શરીરમાં ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટની કમી થાય છે. આ ઉપરાંત તે મગજના એ ખાસ ભાગ પર કામ કરે છે જે તમને લત લગાવે છે.  

 

તેનાથી જરુરી પોષણ પણ મળતુ નથી. ઘણા વર્ષોના ઉંડા સંશોધન બાદ જાણવા મળ્યુ છે કે વજન ઘટાડવા માટે કે તેને નિયંત્રણમાં રાખવા માટે ડાયેટિંગની જરુર પડતી નથી. જોભોજનના વિકલ્પોને સમજદારીથી પસંદ કરવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે.  

વૈજ્ઞાનિકો પણ હવે એ દિશામાં આગળ વધી રહ્યા છે વૈજ્ઞાનિકો પણ પ્રોસેસ્ડ ફુડની નવી સાઇડ ઇફેક્ટ અંગે ચેતવણી આપી રહ્યા છે જે છે વજન વધવું. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના સંશોધકોએ જાણ્યુ કે જે લોકો પ્રોસેસ્ડ ફુડ ખાય છે તે અન્યની સરખામણીમાં વધુ કેલરી ગ્રહણ કરે છે. રોજની 500 વધુ કેલરી એટલે અઠવાડિયાની 3500 વધુ કેલરી તેઓ પેટમાં પધરાવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow