જો આટલું નહીં કરો તો ક્યારેય નહીં તૂટે દોસ્તી, વરસો વરસ સચવાશે ભાઈબંધી

જો આટલું નહીં કરો તો ક્યારેય નહીં તૂટે દોસ્તી, વરસો વરસ સચવાશે ભાઈબંધી

જો મિત્રતા તોડવી ના હોય તો આ વાત ધ્યાનમાં રાખજો

ખોટુ ના બોલશો, કારણકે મિત્ર છે જરૂરી

જો તમે તમારી મિત્રતાને વર્ષોવર્ષ જાળવવા માગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ખોટુ ક્યારેય ના બોલશો. કારણકે મિત્રતાની પહેલી શરત હોય છે કે કશુ પણ સિક્રેટ ના રાખશો. મિત્રતાને એન્જોય કરતા જાઓ. પરંતુ જો તમે ભૂલથી પણ ખોટુ બોલ્યા તો આ તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ કરી શકે છે.

પૈસાને વધુ મહત્વ ના આપશો

ક્યારેય પણ પોતાની મિત્રતા વચ્ચે પૈસાને ના લાવશો. કારણકે અવાર-નવાર આપણે જોઇએ છીએ કે પૈસાના કારણે મિત્રતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ પૂરી થઇ જાય છે અને તમે એક સારો મિત્ર ગુમાવી દો છો. ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું બિહેવિયર તમારા મિત્રને ખરાબ ફીલ કરાવી શકે છે. તેથી પૈસાને મિત્રતાની વચ્ચે આવવા ના દેશો આ સંબંધને વધુ સ્પેશિયલ બનાવો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow