જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે

શિયાળો વધવાની સાથે લોકોમાં ફેફસા અને પેટની બિમારીઓ ઝડપથી વધી છે. એવામાં એક નામી અખબારનો રિપોર્ટ જણાવે છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં જ લગભગ 20 લાખ રૂપિયાથી વધુ એન્ટીબાયોટીક્સ વેચાયેલી છે. એટલેકે આખુ વર્ષ જેટલી એન્ટીબાયોટીક્સ દવાઓ નહોતી વેચાઈ એટલી આ મહિનાની શરૂઆતમાં વેચાઈ છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ રીતે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે. તો હાલમાં BMJ Gut Journalમાં પ્રકાશિત આ રિપોર્ટ જણાવે છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમની ઘંટડી છે.

એન્ટી બાયોટીક્સના કારણે થઇ શકે છે આ નુકસાન

આ સંશોધનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 40 વર્ષ બાદ આવા લોકોમાં એન્ટી બાયોટીક્સના ઘણા નુકસાન જોવા મળ્યાં. જેમકે તેના સેવનથી પેટમાં આંતરડાના બેકટેરિયાને નુકસાન પહોંચે અને આ અલ્સરેટિવ કોલાઈટિસનુ કારણ બની શકે છે. અલ્સરેટિવ કોલાઈટીસ એક સોઝો આંતરડા રોગ છે, જે તમારા પાચન તંત્રમાં સોઝો અને અલ્સરનુ કારણ બને છે. અલ્સરેટિવ કોલાઈટિસ તમારા મોટા આંતરડા, જેને કોલન અને રેક્ટમ પણ કહેવામાં આવે છે, જે આંતરિક સ્તરને પ્રભાવિત કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow