ગોવા ફરવાનો પ્લાન કરતાં હોય તો આ વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર લેવાના દેવા પડી જશે

ગોવા ફરવાનો પ્લાન કરતાં હોય તો આ વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર લેવાના દેવા પડી જશે

ગોવા જવાની ઈચ્છા છે તો આ વાતનુ ધ્યાન રાખો

આધુનિક કાળથી ગોવા પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યો છે. વર્તમાન સમયમાં પણ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ગોવા ફરવા આવે છે. વરસાદને છોડીને આખુ વર્ષ ગોવાનો મોસમ એક જેવો રહે છે. જેના માટે શિયાળામાં પણ મિત્રોની સાથે ગોવા ફરવા જઇ શકો છો. જો કે, મિત્રોની સાથે વેકેશન પર ગોવા જતી સમયે અમુક વાતોનુ ખાસ ધ્યાન રાખો. કારણકે ગોવામાં ઘણી વસ્તુઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો તમે પણ ગોવા જવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ વાતનુ ખાસ ધ્યાન રાખો.

નો પ્લાસ્ટિક

ગોવાના બીચ પર પ્લાસ્ટિક પ્રતિબંધ છે. 1 જુલાઈ 2022થી ગોવાના બીચ પર પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના માટે પ્લાસ્ટિકમાં કોઈ વસ્તુ ન લઇ જાઓ અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ બીચ પર લઇને ન જાઓ.

બીચ પર કુકિંગ પ્રતિબંધ છે

ગોવાના બીચ પર કુકિંગ પ્રતિબંધ છે. જેના માટે બીચ પર કોઈ પણ કુકિંગ એક્ટિવિટી બિલ્કુલ ના કરશો. જેનાથી પરેશાની વધી શકે છે. જેના માટે ગોવા સરકાર તરફથી વેન્ડર્સને લાઈસન્સ આપી દેવામાં આવે છે. તમે તમારા મિત્રોની સાથે સ્થાનિક ખાણી-પીણીનો ટેસ્ટ લઇ શકો છો.

રોડ સાઈડ કુકિંગ ના કરશો

જો તમે રોડ સફારી પર ગોવા જવાનુ વિચારી રહ્યાં છો તો બિલ્કુલ ધ્યાનમાં રાખો કે રોડ સાઈડમાં કુકિંગ ના કરશો. ગોવા સરકાર તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં રોડ સાઈડે કુકિંગ કરવાની ના પાડવામાં આવી છે. તો તેના પર કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow